આહીર ની પેટા જ્ઞાતિઓ
- 9:03 પોસ્ટેડ
- 1 ટિપ્પણીઓ
- લેબલ્સ: આહિર
ગુજરાત મા આહીર મુ્ખ્ય 4 જાતીમા ઓળખાય છે, તેમની પેટા જ્ઞાતિઓ પૈકી,
૧. સોરઠમાં રહેવા લાગયા તેથી સોરઠીયા કહેવાયા.
૨. મચ્છુ નદીને કાંઠે વસ્યા તેથી મછોયાકહેવાયા.
૩. કચ્છના વાગડ વિસ્તારના પરાવથર પંથકમાં વસ્યા તે પરાવથરિયા કહેવાયા.
૪.પાન્ચાલ મા વસ્યા તે પાન્ચાલિ કાહેવાયા આ ઉપરાંત આહિર જ્ઞાતિ દ્વારા વપરાતી અમુક અટકો નીચે મુજબ છે.
૧. સોરઠમાં રહેવા લાગયા તેથી સોરઠીયા કહેવાયા.
૨. મચ્છુ નદીને કાંઠે વસ્યા તેથી મછોયાકહેવાયા.
૩. કચ્છના વાગડ વિસ્તારના પરાવથર પંથકમાં વસ્યા તે પરાવથરિયા કહેવાયા.
૪.પાન્ચાલ મા વસ્યા તે પાન્ચાલિ કાહેવાયા આ ઉપરાંત આહિર જ્ઞાતિ દ્વારા વપરાતી અમુક અટકો નીચે મુજબ છે.
- ડાંગર
- ક્લ્સરિયા
- કાછિયા
- છોટાળા
- હડિયા
- ડોલર
- જાલન્ધ્રા
- વાણિયા
- શ્યારા
- ભડક
- પરડવા
- જિન્જાલા
- નકુમ
- સિંઘવ
- ડૉલા
- કાછડ
- નાગેચા
- મોર
- ગુર્જર
- મેતા
- ખાટરીયા
- જલુ
- ઘોયલ
- ભાદરકા
- બાળા (બોરિચા)
- ગરચર (બોરિચા)
- ખાદા (બોરિચા)
- સોરઠીયા
- બોરિચા
- માલશતર
- વાઘમશી
- કાતરીયા
- બલદાનિયા
- મેશુરાની
- કાપદી
- ચોટારા
- બાભણિયા
- મિયાત્રા
- સોલંકી
- બારડ
- પટાટ
- ચંદેરા
- જોટવા
- રામ (આહિર અટક)
- ભાટુ
- કામળીયા
- રાવલીયા
- નાઘેરા
- કસોટ
- લાવડિયા
- કુવાડીયા
- નંદાણીયા
- વાળા
- બધીયા
- બામરોટિયા
- પાંપણીયા
- ચાવડા
- ઢિલા
- વરચંદ
- માંતા
- ઉદરીયા
- કુવાડ
- છાંગા
- મણવર
- જાળોંધરા
- ખમળ
- ગાગલ
- મકવાણા
- શિયાર
- જાટીયા
- જરૂ
- મંઢ
- ખીમાણીયા
- છૈયા
- બોરીચા
- કાનગડ
- હુંબલ
- મૈયડ
- ડવ
- કારેથા
- જાટીયા
- બારીયા
- જીંજાળા
- પિઠીયા
- ડેર
- વારોતરીયા
- બોદર
- પંપાણિયા
- કંડૉરીયા
- ભેડા
- કરમુર
- આંબલીયા
- ડોડીયા
- બડાય
- છાત્રોડ્યા
- સિસોદીયા
- લાખણૉત્રા
- વાઢિયા
- ભેટારીયા
- પાનેરા
- બેરા
- વછરા
- મારૂ
- ભમ્મર

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો